અનન્યા/080614/પ્રથમપૃષ્ઠ

.

સાહિત્યસર્જનને અર્થપૂર્ણ પ્રતિભાવોની અપેક્ષા હોય છે, ભલે અભિવ્યક્તિનું માધ્યમ કોઇ પણ હોય.

ગુજરાતી બ્લોગિંગનું ધોરણ સુધારવા વાચકો પ્રતિભાવો દ્વારા શું ફાળો આપી શકે? ગુજરાતી બ્લોગ્સ પર કોમેન્ટસનું મહત્વ શું? સચોટ અને અર્થસૂચક કોમેન્ટ કોને કહેવાય? આ પ્રશ્નોનું મહત્વ આપ સમજી શકો છો.

“અનન્યા”ના આજના અંકમાં તે સંદર્ભે ‘ગુજરાતી નેટ જગત’ના પૃષ્ઠ પર ડો. વિવેક ટેઇલરની એક રચનાત્મક કોમેન્ટને બિરદાવી છે. * * * અનન્યા/080614/હરીશ દવે/ Ananyaa/ * * *

Leave a Reply