અનન્યા/080322/પ્રથમપૃષ્ઠ

*

.

તાજમહાલને યુનેસ્કો યુએન દ્વારા વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે 1983 માં સ્વીકૃતિ મળી ત્યારથી આજ સુધીમાં ભારતના 25 થી વધુ સ્થળોને તે સન્માન મળ્યું છે.

પણ મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉર્ફે વિક્ટોરિયા ટર્મિનસ ઉર્ફે વીટી સ્ટેશન વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ છે તે વાત મેં હમણાં જાણી.

યુરોપની ગોથિક વિક્ટોરિયન સ્ટાઇલ અને મધ્યયુગીન ઇટાલીની સ્થાપત્યકલા સાથે ભારતીય મહેલ નિર્માણના આર્કિટેક્ચરને બ્લેન્ડ કરી છત્રપતિ શિવાજી ટર્મિનસનું બાંધકામ ઓગણીસમી સદીના અંતિમ વર્ષોમાં થયું.

અનન્યાના આજના અંકમાં આજકાલમાં આપ તે વાંચશો. રસભર્યાં અન્ય પૃષ્ઠો તો છે જ!

* * * અનન્યા/080322/હરીશ દવે/ Ananyaa/ * * *

*    *   * *     * *     **    **

Leave a Reply